શિવભક્તિ જ માનવને આંતરિક શાંતિ, ધૈર્ય અને સદ્દમાર્ગ તરફ દોરી શકે છે. શિવનું સ્મરણ માત્ર પૂજા સુધી સીમિત નથી, પરંતુ જીવનશૈલીમાં શિવતત્વને ઉતારવું એ સાચી શિવભક્તિ છે.
માધુરીબેન ગોસ્વામી વ્યાસાસન પર બિરાજમાન, વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પ્રારંભ ગોસ્વામી પરિવાર દ્વારા આયોજિત કથામાં શિવભક્તિનો મહાસાગર


